Surprise Me!

નગરચર્યાએ નીકળ્યા ડાકોરના ઠાકર : ચાંદીના રથમાં નીકળી રણછોડરાયજીની રથયાત્રા

2025-06-28 7 Dailymotion

આજે પરંપરાગત રીતે પુષ્ય નક્ષત્રમાં રથયાત્રા યોજાઈ, ડાકોરના ઠાકર રાજાધિરાજ રણછોડરાયજી વાજતે ગાજતે નગરચર્યાએ નીકળ્યા હતા.

Buy Now on CodeCanyon